બાર ઇમામ માસૂમ (ગુનાઓથી સુરક્ષિત) નથી
May 7, 2024હઝરત પીર મશાઇખરહના સમકાલીન રાફઝીઓનાં કરતૂત
May 7, 2024બલ્કે હઝરત પીર મશાઇખરહ અહલે બૈતના બુઝુર્ગોને પણ અલ્લાહના સામાન્ય બંદા માનતા હતા, હા એટલી હદે તેમના મહિમાને સ્વીકારતા હતા કે તેઓ હઝરત નબીએ અકરમ(સ.અ.વ.)ના નવાસા હતા અને સૈયદ હતા, આપ મકતૂલનામા લખવાનું એક કારણ વર્ણવતાં લખે છે:
“એક કારણ આ પણ છે કે આ ગ્રામીણ લોકો ઇમામ વિશે એવી ધારણા રાખે છે કે તે બંદાઓમાં સામેલ નથી, માટે મેં તેમાં સ્પષ્ટ કરી દીધું છે કે તે પણ અલ્લાહના બંદા જ છે જેથી તેઓ અલ્લાહને પોતાનો સર્જનહાર માને અને તેમનો અકીદો દુરસ્ત થઈ જાય અને ઇમામોને અલ્લાહના બંદા અને નબી (સ.અ.વ.)ના નવાસા માને તો આ જ કારણસર મેં તેમને મકતૂલનામું લખી આપ્યું.”
(મકતૂલનામા અવ્વલ,બયાન:૨૩,શેર: ૧-૧૨)


