સહાબા અને અહલે બૈત
May 8, 2024ચારયારી ઈમાનની નિશાની
May 8, 2024હઝરત પીર મશાઇખ તમામ સહાબાએ કિરામમાં ખુલફાએ રાશિદીનને ઉચ્ચ સ્થાને માનતા હતા બલ્કે આપ (રહ.) આ બુઝુર્ગો સાથે પ્રેમને પોતાનો અકીદો બતાવે છે આપ લખે છે:
“મારા અકીદા પર કોઈ શંકાની ગુંજાઇશ નથી, જો કોઈ મને અહલે સુન્નત વલજમાત સિવાય અન્ય કોઈની સાથે જોડશે તો હું કયામતના દિવસે તેના વિરુદ્ધ દાવો કરીશ અને ન્યાયની માંગ કરીશ, મારો અકીદો ચારયારી છે અને હું તેના પર અલ્લાહને ગવાહ બનાવું છું.”
(મકતૂલનામા અવ્વલ,બયાન:૨૧,શેર:૧૦-૧૨)

