રાફઝી અને શીયા
May 7, 2024ઝૈદી શીયા મનેચ્છાઓના પૂજારી છે
May 7, 2024હઝરત પીર મશાઇખ (રહ.)એ ગઝ્વએ ખૈબરના વર્ણન દરમિયાન હઝરત અલી (ર.અ.)ના વિશે ઉલ્લેખ કરતાં શીયા લોકો પર ગુમરાહીનો હુકમ લગાવ્યો છે આપ લખે છે:
“મુર્તઝા અલી (ર.અ.) જેમને હૈદરે કર્રાર કહે છે, શીયા હજરતે અલીનું નામ વધારે લે છે તે (શીયા) ખોટા દીન પર છે એટલા માટે તે ખોટું જ પસંદ કરે છે.”
(ગઝ્વાત,બયાન:૧૦૬/૪૨૪,શેર:૧-૨)

