સૈયદ કબીરુદ્દીન હસન
March 28, 2024સૈયદ મશાઇખ
March 28, 2024સૈયદ રહમતુલ્લાહ મુલતાનથી સ્થળાંતર કરી લાહોર આવી ગયા હતા પછી તેમના બીજા ભાઈઓ પણ અહીં આવીને રહેવા લાગ્યા તે સમયે લાહોરમાં ત્રણસો ઘર હતાં. ત્યાંના લોકો આપને સૈયદના નામથી જાણતા હતા.
(મકતૂલનામા દોમ, બયાન:૨૭૧)

