અભિપ્રાય અલ્લાહ તઆલાએ મનુષ્યોના માર્ગદર્શન કાજે અનુક્રમશઃ અંબિયાએ કિરામને મોકલ્યા જેમાં અંતે અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આવ્યા અને આપે ફરમાવ્યું أنا خاتم النبيين لا نبي […]
અભિપ્રાય الحمد للہ و کفی و سلام علی عبادہ الذین اصطفی اما بعد સૃષ્ટિના સર્જનહારે હંમેશાં પોતાના બંદાઓ માટે શારીરિક અને આધ્યાત્મિક કેળવણીની વ્યવસ્થા […]
ગુજરાત રાજ્ય ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિના આગમનનું પ્રવેશદ્વાર ગણાય છે. મુસ્લિમોના આગમન કરતાં સદીઓ પહેલાંથી અરબ પ્રદેશો સાથે ગુજરાતના મધુર સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો રહ્યા છે. અલ્હાબાદ […]
حامداً و مصلیاً મૌલાના યાસીન સાહેબ કાકોશી (ઝીદ મજ્દુહૂ)એ મને “દીવાને મશાઇખ” પર કંઈક લખવાનું કહ્યું, તેથી મેં આ પુસ્તકનો અભ્યાસ કર્યો, આ ખૂબ જ ઉપયોગી […]
આમ તો પાલનપુર, કાઠિયાવાડ (ગુજરાત) અને મુંબઈમાં રહેતી મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં સૈયદ કબીરુદ્દીન હસન (૭૧૫-૮૯૫ હિજરી)ના હાથે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો, પરંતુ […]
મોમિન કોમ જે ગુજરાતના પાલનપુર તથા કાઠિયાવાડના વિસ્તારોમાં વસે છે તે પાંચ સંપ્રદાયોમાં વહેંચાયેલી છે (૧)અહલે સુન્નત વલજમાત (૨)બરેલવી (૩)ઇસ્ના અશરી શીયા (૪)જાફરી શીયા (૫)આગાખાની. આમાં […]
મોમિન કોમના અમુક લોકોએ સૈયદ કબીરુદ્દીન હસનના પુત્ર સૈયદ ઇમામુદ્દીનના હાથ પર ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ આજે પણ તેમના અનુયાયી હોવાનો દાવો કરે છે અને […]