figleaf

February 7, 2024

અભિપ્રાય – (મૌલાના) અબ્દુલ કૂદ્દૂસ (સાહેબ નદવી) ઉફિય અન્હુ પાલનપુરી

અભિપ્રાય અલ્લાહ તઆલાએ મનુષ્યોના માર્ગદર્શન કાજે અનુક્રમશઃ અંબિયાએ કિરામને મોકલ્યા જેમાં અંતે અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આવ્યા અને આપે ફરમાવ્યું أنا خاتم النبيين لا نبي […]
February 7, 2024

અભિપ્રાય – (મૌલાના) સનાઉલ્લાહ (સાહેબ) રસૂલપુરી

અભિપ્રાય الحمد للہ و کفی و سلام علی عبادہ الذین اصطفی اما بعد           સૃષ્ટિના સર્જનહારે હંમેશાં પોતાના બંદાઓ માટે શારીરિક અને આધ્યાત્મિક કેળવણીની વ્યવસ્થા […]
February 7, 2024

ગૂર્જરી ભાષાના એક અતિમૂલ્યવાન ગ્રંથ “સારાંશ દીવાને મશાઇખ”ના પ્રકાશન ટાણે અભિપ્રાય

ગુજરાત રાજ્ય ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિના આગમનનું પ્રવેશદ્વાર ગણાય છે. મુસ્લિમોના આગમન કરતાં સદીઓ પહેલાંથી અરબ પ્રદેશો સાથે ગુજરાતના મધુર સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો રહ્યા છે. અલ્હાબાદ […]
March 28, 2024

પ્રાર્થનાવચન | (હઝરત મૌલાના) મુહમ્મદ કમરુઝ્ઝમા (સાહેબ) ઇલાહાબાદી

حامداً و مصلیاً મૌલાના યાસીન સાહેબ કાકોશી (ઝીદ મજ્દુહૂ)એ મને “દીવાને મશાઇખ” પર કંઈક લખવાનું કહ્યું, તેથી મેં આ પુસ્તકનો અભ્યાસ કર્યો, આ ખૂબ જ ઉપયોગી […]
March 28, 2024

સંપાદકીય | મુહમ્મદ ઇમરાન નદવી

આમ તો પાલનપુર, કાઠિયાવાડ (ગુજરાત) અને મુંબઈમાં રહેતી મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં સૈયદ કબીરુદ્દીન હસન (૭૧૫-૮૯૫ હિજરી)ના હાથે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો, પરંતુ […]
March 28, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)ના લખાણોની અસર અને કોમના સુધારામાં તેમની ભૂમિકા

અંશતઃ હઝરત પીર મશાઇખ (રહ.) અને આપના લખાણો પ્રત્યે કોમની અકીદત અને પ્રતિબદ્ધતા અને અંશતઃ આપની આધ્યાત્મિકતાની અસરના કારણે આ દીવાને કોમના સુધારામાં આગવી ભૂમિકા ભજવી […]
March 28, 2024

દીવાને મશાઇખ પર કામની જરૂરત

મોમિન કોમ જે ગુજરાતના પાલનપુર તથા કાઠિયાવાડના વિસ્તારોમાં વસે છે તે પાંચ સંપ્રદાયોમાં વહેંચાયેલી છે (૧)અહલે સુન્નત વલજમાત (૨)બરેલવી (૩)ઇસ્ના અશરી શીયા (૪)જાફરી શીયા (૫)આગાખાની. આમાં […]
March 28, 2024

મહાન ઉપદેશક સૈયદ કબીરુદ્દીન હસન

સૈયદ પીર કબીરુદ્દીન હસન મહાન ધર્મપ્રચારક, અલ્લાહ પ્રેમી, કરામતી શક્તિ ધરાવનાર, શ્રેષ્ઠ કાર્યરત તેમજ કોમળ વાણી જેવી ભવ્ય વિશેષતાઓના માલિક હતા. તેમનો જન્મ હિજરીસન ૭૧૫માં થયો. […]
March 28, 2024

સૈયદ ઇમામુદ્દીન અને મોમના જમાત

મોમિન કોમના અમુક લોકોએ સૈયદ કબીરુદ્દીન હસનના પુત્ર સૈયદ ઇમામુદ્દીનના હાથ પર ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ આજે પણ તેમના અનુયાયી હોવાનો દાવો કરે છે અને […]