figleaf

May 7, 2024

ઇમામો પણ ખુદાના બંદા હતા

બલ્કે હઝરત પીર મશાઇખરહ અહલે બૈતના બુઝુર્ગોને પણ અલ્લાહના સામાન્ય બંદા માનતા હતા, હા એટલી હદે તેમના મહિમાને સ્વીકારતા હતા કે તેઓ હઝરત નબીએ અકરમ(સ.અ.વ.)ના નવાસા […]
May 7, 2024

હઝરત પીર મશાઇખરહના સમકાલીન રાફઝીઓનાં કરતૂત

હઝરત પીર મશાઇખ (રહ.)ને જે રાફઝીઓનો સામનો થયો હતો તેઓ ન કેવળ શરાબખોરી અને વ્યાજખોરીમાં સપડાયેલા હતા બલ્કે તેને હલાલ પણ માનતા હતા અને નમાઝ પઢતા […]
May 7, 2024

રાફઝીઓનો સંગ છોડી દો

શીયા લોકોના સંગ અને તેમના ગલત આમંત્રણની અસર મુસલમાનો પર પડી રહી હતી માટે હઝરત પીર મશાઇખરહ પોતાના મુરીદોને તેમનો સંગ છોડવાની સલાહ આપતા હતા તે […]
May 8, 2024

રાફઝીઓની વાતો પણ સાંભળશો નહીં

બલ્કે હઝરત પીર મશાઇખરહ એક જગ્યાએ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ચારયારીનું આમંત્રણ આપતાં ને રાફઝીઓ અને ખારજીઓની વાતો સાંભળવાથી પણ બચવાની તાકીદ આપતાં લખે છે: “અરે […]
May 8, 2024

શીયા હઝરત પીર મશાઇખ (રહ.)ની મહેફિલમાં હાજરી આપતા હતા

પરંતુ આમ છતાં શીયા લોકો હઝરત પીર મશાઇખ (રહ.)ની સભાઓમાં આવતા હતા અને તોબા કરીને સાચા અને સુન્ની મુસલમાન બનીને જતા હતા, આપ નસીહત અને શિખામણની […]
May 8, 2024

નબીઓ પછી સર્વશ્રેષ્ઠ લોકો

જેમ કે આવી ચૂક્યું કે હઝરત પીર મશાઇખ (રહ.)એ શીયાઓની જે આલોચના કરી છે તે મોટે ભાગે સહાબા ખાસ કરીને ખુલફાએ રાશિદીન અને અહલે બૈત સાથે […]
May 8, 2024

સહાબા અને અહલે બૈત

હઝરત પીર મશાઇખે એક હદીષ બયાન કરી છે કે સાહબા અને અહલે બૈત (રિઝવાનુલ્લાહિ અલૈહિમ અજ્મઈન) સાથે પ્રેમ આખિરતમાં સલામતી અને ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવાનું દ્વાર […]
May 8, 2024

ચારયારી મારો અકીદો છે

હઝરત પીર મશાઇખ તમામ સહાબાએ કિરામમાં ખુલફાએ રાશિદીનને ઉચ્ચ સ્થાને માનતા હતા બલ્કે આપ (રહ.) આ બુઝુર્ગો સાથે પ્રેમને પોતાનો અકીદો બતાવે છે આપ લખે છે: […]