બલ્કે હઝરત પીર મશાઇખરહ અહલે બૈતના બુઝુર્ગોને પણ અલ્લાહના સામાન્ય બંદા માનતા હતા, હા એટલી હદે તેમના મહિમાને સ્વીકારતા હતા કે તેઓ હઝરત નબીએ અકરમ(સ.અ.વ.)ના નવાસા […]
હઝરત પીર મશાઇખે એક હદીષ બયાન કરી છે કે સાહબા અને અહલે બૈત (રિઝવાનુલ્લાહિ અલૈહિમ અજ્મઈન) સાથે પ્રેમ આખિરતમાં સલામતી અને ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવાનું દ્વાર […]