figleaf

May 8, 2024

ચારયારી ઈમાનની નિશાની

બલ્કે હઝરત પીર મશાઇખ (રહ.) તો ચારયારીને ઈમાનની નિશાની અને કસોટી માનતા હતા આપ લખે છે: “જો કોઈ ચારયારી છે તો તેને મોમિન માનો અને બે […]
May 8, 2024

ચારયારી વિના ઇબાદત માન્ય નથી

હઝરત પીર મશાઇખરહના અકીદા મુજબ ચારયારી વિના તો ઇબાદત પણ માન્ય નથી આપ લખે છે: “અલ્લાહના નબી (સ.અ.વ.)નું કથન કિતાબોમાં લખેલું છે કે અલ્લાહે ખુલફાએ રાશિદીનને […]
May 8, 2024

ચાર ખુલફાનો મહિમાક્રમ

હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે ખુલફાએ રાશિદીનમાં મહિમાનો એ જ ક્રમ છે જે ઉમ્મતે મુસ્લિમાને ત્યાં સર્વમાન્ય છે આપ લખે છે: “નબી (સ.અ.વ.) પછી દુનિયામાં ચારયારો […]
May 8, 2024

જ્ઞાનનું નગર

હઝરત પીર મશાઇખ (રહ.) તેમનો મહિમા દર્શાવતી એક હદીષ વર્ણવે છે: “ખુલફાએ રાશિદીન (ર.અ.) વિશે નબીએ કરીમ જ (સ.અ.વ.)નું કથન છે કે હું જ્ઞાનનું નગર છું, […]
May 8, 2024

ખિલાફતક્રમ

અને મહિમાનો જે ક્રમ છે એ જ ખિલાફતનો ક્રમ છે અથવા આનું ઊલટું પણ કહી શકો કે જે ખિલાફતનો ક્રમ છે એ જ મહિમાનો ક્રમ પણ […]
May 8, 2024

ચાર ખલીફાઓનો દુશ્મન ફિટકારને પાત્ર છે

અને જે આ બુઝુર્ગો સાથે દુશ્મની રાખે તે હઝરત પીર મશાઇખના કહ્યા મુજબ એવો ફિટકારને પાત્ર છે કે જેના પર અલ્લાહની મખલૂક ધિક્કાર પાઠવે છે, મેઅરાજની […]
May 9, 2024

હૌઝે કૌષરથી વંચિત

અને જે આ બુઝુર્ગોમાંથી કોઈની સાથે પણ દુશ્મની રાખશે તેને હૌઝે કૌષરમાંથી પાણી મળશે નહીં બલ્કે તરસ્યો ધુતકારી દેવામાં આવશે, હઝરત પીર મશાઇખ તે બુઝુર્ગોનો મહિમા […]
May 9, 2024

જો ઉમ્મતી બનવું હોય તો ચારયારો જેવાં કામ કરો

“જો તમે ઉમ્મતી બનવા ઇચ્છો છો તો ચારયારો જેવાં કામ કરો, હઝરત અબૂબક્ર (ર.અ.)ની જેમ પુષ્ટિ કરો કે નબી (સ.અ.વ.) સત્ય છે, જ્યારે કુરેશીઓએ આપ (સ.અ.વ.) […]