હઝરત પીર મશાઇખરહના અકીદા મુજબ ચારયારી વિના તો ઇબાદત પણ માન્ય નથી આપ લખે છે: “અલ્લાહના નબી (સ.અ.વ.)નું કથન કિતાબોમાં લખેલું છે કે અલ્લાહે ખુલફાએ રાશિદીનને […]
હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે ખુલફાએ રાશિદીનમાં મહિમાનો એ જ ક્રમ છે જે ઉમ્મતે મુસ્લિમાને ત્યાં સર્વમાન્ય છે આપ લખે છે: “નબી (સ.અ.વ.) પછી દુનિયામાં ચારયારો […]
અને જે આ બુઝુર્ગોમાંથી કોઈની સાથે પણ દુશ્મની રાખશે તેને હૌઝે કૌષરમાંથી પાણી મળશે નહીં બલ્કે તરસ્યો ધુતકારી દેવામાં આવશે, હઝરત પીર મશાઇખ તે બુઝુર્ગોનો મહિમા […]