“સિદ્દીકે અકબર રહસ્યના જાણકાર હતા, તેઓ શાંતિ-કેન્દ્ર હતા, નબીના ગમમાં સાની (સહભાગી) હતા તેથી યારે ગારનું બિરુદ મળ્યું, તેમનાથી દીનનો આરંભ થયો એ જ કારણસર હઝરત […]
હઝરત અબૂબક્ર સિદ્દીક (ર.અ.)ની ખિલાફત, ગુણ અને મહિમાનો ઉલ્લેખ કર્યા પછી હઝરત પીર મશાઇખ (રહ.) અલ્લાહ તઆલાથી તેમની તાબેદારી અને પ્રેમ માટે દુઆ કરે છે અને […]
બીજા ખલીફા હઝરત ઉમર (ર.અ.)ને ઉમ્મતે મુસ્લિમા (અહલે સુન્નત વલજમાત)ની સર્વસંમતિથી ખિલાફત તથા મહિમામાં બીજું સ્થાન પ્રાપ્ત છે, હઝરત અબૂબક્ર (ર.અ.)ના અવસાન પછી આપ (ર.અ.) ખલીફએ […]