અલ્લાહ તઆલાએ હઝરત પીર મશાઇખ (રહ.)ની વાણીમાં એવી તાસીર રાખી હતી કે કાફિર, શીયા, રાફઝી અને અધર્મી પણ આપની ખિદમતમાં આવીને કુફ્ર, શિર્ક અને બિદઅતના રોગથી […]
“હું ઈર્ષાળુ લોકોની ઈર્ષાથી પરેશાન થઈને ઔરંગઝેબ બાદશાહને મળવા દખ્ખણ ગયો હતો અને ઈર્ષાળુ લોકો તરફથી મને ઘણી તકલીફો પહોંચી હતી તે કારણસર દિલ બહુ પરેશાન […]
હઝરત પીર મશાઇખ (રહ.) તો પોતાના કામમાં સંપૂર્ણપણે મશગૂલ થઈ ગયા પરંતુ બીજી બાજુ આપના વિરોધીઓ આપને સતાવતા રહ્યા, ક્યારેક આપ પર બિદઅતનો આક્ષેપ લગાવતા હતા […]
અને ક્યારેક તેમના આક્ષેપો અને દુષ્પ્રચારના કારણે હઝરત પીર મશાઇખ (રહ.)ના મુરીદો પણ આપનાથી બદગુમાન થઈને આપ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહેવા લાગતા હતા, આપ શિકાયત ભર્યા […]
પહેલાં આવી ચૂક્યું છે કે હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દિવાનમાં સમાજ સુધારા માટે અને સમાજને સાચા માર્ગે લાવવા માટે ત્રણ જમાતોને સંબોધી છે. ઈમાનવાળા, સતપંથી […]