figleaf

April 2, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)નો વાણીપ્રભાવ

અલ્લાહ તઆલાએ હઝરત પીર મશાઇખ (રહ.)ની વાણીમાં એવી તાસીર રાખી હતી કે કાફિર, શીયા, રાફઝી અને અધર્મી પણ આપની ખિદમતમાં આવીને કુફ્ર, શિર્ક અને બિદઅતના રોગથી […]
April 3, 2024

દીવાનનું લેખન

ઇલ્મ પ્રાપ્ત કર્યા પછી હઝરત પીર મશાઇખ (રહ.) સતત નસીહત અને શિખામણ વડે લોકોમાં સુધારણાનું કાર્ય કરતા રહ્યા, પરંતુ પછી આપે એ વાતની જરૂરત અનુભવી કે […]
April 3, 2024

દીવાને મશાઇખના લેખનની શરૂઆત

જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ચોત્રીસ વર્ષના હતા ત્યારે દીવાન લખવાનું શરૂ કર્યું પરંતુ આપને સખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેથી આપ આ કામ જારી ન […]
April 3, 2024

સખત અજમાયશનો સામનો

આપે જે મુશ્કેલીઓ તરફ ઇશારો કર્યો છે સ્વયં તેમની કલમે તેનો સંક્ષિપ્ત અહેવાલ વાંચો. “સાત શવ્વાલ ૧૦૯૫નો દિવસ હતો તે સમયે મારી ઉંમર પાંત્રીસ વર્ષ હતી […]
April 3, 2024

દખ્ખણની યાત્રા

“હું ઈર્ષાળુ લોકોની ઈર્ષાથી પરેશાન થઈને ઔરંગઝેબ બાદશાહને મળવા દખ્ખણ ગયો હતો અને ઈર્ષાળુ લોકો તરફથી મને ઘણી તકલીફો પહોંચી હતી તે કારણસર દિલ બહુ પરેશાન […]
April 3, 2024

શું ગુર્જરી ભાષામાં દીનની વાતો લખવી બિદઅત છે ?

હઝરત પીર મશાઇખ (રહ.) તો પોતાના કામમાં સંપૂર્ણપણે મશગૂલ થઈ ગયા પરંતુ બીજી બાજુ આપના વિરોધીઓ આપને સતાવતા રહ્યા, ક્યારેક આપ પર બિદઅતનો આક્ષેપ લગાવતા હતા […]
April 6, 2024

હઝરત પીર મશાઇખરહના શિષ્યો તરફથી આવનારી મુશ્કેલીઓ

અને ક્યારેક તેમના આક્ષેપો અને દુષ્પ્રચારના કારણે હઝરત પીર મશાઇખ (રહ.)ના મુરીદો પણ આપનાથી બદગુમાન થઈને આપ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહેવા લાગતા હતા, આપ શિકાયત ભર્યા […]
April 29, 2024

દુશ્મનીનું કારણ એ જ કે હઝરત પીર મશાઇખ (રહ.) દુરસ્ત માર્ગ બતાવતા હતા

અને હઝરત પીર મશાઇખરહના વિરોધીઓને માત્ર એટલા માટે આપ સાથે દુશ્મની હતી કે આપ તેમને સીધો માર્ગ બતાવતા હતા, તેમના કુરિવાજોને ખતમ કરતા હતા  અને  તેમના […]
May 5, 2024

ફસાદગ્રસ્ત સમાજમાં કુરિવાજોની ચોક્કસ ઓળખ અને સુધારો

પહેલાં આવી ચૂક્યું છે કે હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દિવાનમાં સમાજ સુધારા માટે અને સમાજને સાચા માર્ગે લાવવા માટે ત્રણ જમાતોને સંબોધી છે. ઈમાનવાળા, સતપંથી […]