આ મુનાફિક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પેઢીનામામાં અવતાર માનતા હતા એ પણ સૂવર (વરાહ)ના રૂપમાં, તો હઝરત પીર મશાઇખ નૂરનામામાં એક જગ્યા પર આપ (સ.અ.વ.)નું પેઢીનામું બયાન […]
હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું સન્માન કરવાની અને ગુસ્તાખીથી બચવાની તાકીદ આપતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે કે “હે મુનાફિક! તારી જિંદગી પર ફિટકાર છે, તું એવા […]
આ લોકો જ્યોતિષવિદ્યામાં રુચિ ધરાવતા હતા તેમનામાં ઘણા લોકો એવા હતા જે આ વિદ્યા વિશે જાણકારીનો દાવો કરતા હતા અને ખાસ કરીને તારાઓના પરિભ્રમણ વડે વરસાદ […]