figleaf

May 5, 2024

છ ધર્મોનું મિશ્રણ સતપંથ

આપે સતપંથીઓની આ પ્રમાણે આલોચના કરી છે કે તેમનો ધર્મ કોઈ અટલ બુનિયાદ પર કાયમ નથી બલ્કે છ ધર્મોમાંથી થોડું થોડું લઈને એક નવો ધર્મ પ્રચલિત […]
May 5, 2024

હવે તૌરાત અને ઇંજીલ પર અમલ માન્ય નથી

છ રુખવાળા લોકોએ જે ધર્મોમાંથી ચૂંટીને પોતાનો એક નવો ધર્મ બનાવ્યો હતો તે પૈકી ખ્રિસ્તી અને યહૂદી ધર્મ પણ હતા કે તૌરાત અને ઇંજીલમાંથી જે બયાન […]
May 5, 2024

રાજપીપળાના પર્વતના પૂજારી

તે મુનાફિક અને બદદાનત જમાત હિંદુઓની જેમ રાજપીપળામાં એક પહાડની પૂજા કરતી હતી અને તેમના કહેવા મુજબ ત્યાં વર્ષમાં કેવળ એક વખત ચૌદશની રાત્રે વરસાદ થાય […]
May 5, 2024

અસહાબે કહફની મૂર્તિઓ

કદાચ આ જ પર્વત પર તે લોકો મૂર્તિઓ બનાવીને રાખતા હતા અને કહેતા હતા કે આ અસહાબે કહફ (ગુફાવાળો)ની મૂર્તિઓ છે તો આપ તેમને આ કામથી […]
May 5, 2024

અવતારના પૂજારી

આ મુનાફિક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પેઢીનામામાં અવતાર માનતા હતા એ પણ સૂવર (વરાહ)ના રૂપમાં, તો હઝરત પીર મશાઇખ નૂરનામામાં એક જગ્યા પર આપ (સ.અ.વ.)નું પેઢીનામું બયાન […]
May 5, 2024

અપભાષી ચૂપ થઈ જા

હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું સન્માન કરવાની અને ગુસ્તાખીથી બચવાની તાકીદ આપતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે કે “હે મુનાફિક! તારી જિંદગી પર ફિટકાર છે, તું એવા […]
May 6, 2024

જ્યોતિષી

આ લોકો જ્યોતિષવિદ્યામાં રુચિ ધરાવતા હતા તેમનામાં ઘણા લોકો એવા હતા જે આ વિદ્યા વિશે જાણકારીનો દાવો કરતા હતા અને ખાસ કરીને તારાઓના પરિભ્રમણ વડે વરસાદ […]
May 6, 2024

ભાગ્યના બહાને અમલથી પાછી પાની કરો છો

આ મુનાફિક અને દુષ્ટ જમાત બેદરકારી અને શારીરિક આસાની માટે અમલથી પણ પાછી પાની કરતી હતી અને ભાગ્યનો આશરો લેતી હતી કે જન્નત અને જહન્નમાંથી જે […]
May 6, 2024

ભાગ્યને બહાનું બનાવી તદબીર (અમલ) મત છોડો

હઝરત અબુ મૂસા અશ્અરીની હદીષના આધારે આ લોકોને નસીહત કરે છે કે ભાગ્યનો આશરો લઈને અમલથી પાછી પાની મત કરો કે તેના કારણે જહન્નમના હકદાર થઈ […]