figleaf

May 7, 2024

કૂતરા કરતાં વધુ ખરાબ અને ઝેરીલો સાપ

ત્યાર પછી હઝરત પીર મશાઇખ ગુસ્સાની સ્થિતિમાં તેમણે ફિટકારતાં લખે છે: “એ મુનાફિક! વિચાર તો ખરો, તું આ કેવું વ્યર્થ વિચારી રહ્યો છે? અને સંપૂર્ણ જગત […]
May 7, 2024

સંપૂર્ણ મુસલમાન થઈ જા

દીવાનના ગઝ્વાત નામક ભાગમાં ગઝ્વએ બદરની ઘટનાઓ લખ્યા પછી તેમને મરણ તેમજ મરણોત્તરની પરિસ્થિતિથી ડરાવતાં ને ઇસ્લામનું આમંત્રણ આપતાં હઝરત પીર મશાઇખરહ લખે છે: “એ ગાફેલ! […]
May 7, 2024

સફળતાના રસ્તાનો પંથી બની જા

હઝરત પીર મશાઇખ તેમને સફળતાનો માર્ગ અપનાવવા, હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું દામન પકડી લેવા અને ભાગ્ય પર ઈમાન લાવવા બલ્કે આધ્યાત્મિક (રૂહાની) તબીબોથી લાભવંત થવાનું પ્રોત્સાહન આપતાં […]
May 7, 2024

કોણ મોમિન? કોણ મુનાફિક?

દીવાનના પ્રકરણ “મોજિઝાત”માં એક જગ્યા પર આપે મોમિન અને મુનાફિક બંનેને જુદા પાડતી વિશેષ લાક્ષણિકતાઓ વર્ણવી છે જેને હઝરત પીર મશાઇખ દ્વારા વર્ણવેલ મુનાફિકોની કહેણી-કરણીનો સાર […]
May 7, 2024

રાફઝી અને શીયા

ત્રીજી જમાત જેને હઝરત પીર મશાઇખ (રહ.)એ સંબોધી છે તે રાફઝી છે તેમને અહલે સુન્નત વલજમાત સાથે મતભેદ છે તે બે પ્રકારના છે (૧) તેમની માન્યતાઓ […]
May 7, 2024

શીયા ગુમરાહ છે

હઝરત પીર મશાઇખ (રહ.)એ ગઝ્વએ ખૈબરના વર્ણન દરમિયાન હઝરત અલી (ર.અ.)ના વિશે ઉલ્લેખ કરતાં શીયા લોકો પર ગુમરાહીનો હુકમ લગાવ્યો છે આપ લખે છે: “મુર્તઝા અલી […]
May 7, 2024

ઝૈદી શીયા મનેચ્છાઓના પૂજારી છે

ઝૈદીઓને પણ હઝરત પીર મશાઇખરહએ ગેરમાર્ગે બતાવ્યા છે જેમ કે એક જગ્યા પર મોમિનોને કુર્આન અને હદીષને મજબૂત રીતે પકડી રાખવાનું આમંત્રણ આપતાં ને બિદઅત તેમજ […]
May 7, 2024

નિકાહે મુત્આ ગેરકાનૂની છે

શીયા લોકો અહલે બૈતના બાર બુઝુર્ગોમાં ઇમામતનો સિલસિલો માને છે, હઝરત પીર મશાઇખ તેમની આ માન્યતાથી સહમત નહતા તેથી એક જગ્યા પર આ ઇમામોની ઇમામતને નકારતાં […]
May 7, 2024

બાર ઇમામ માસૂમ (ગુનાઓથી સુરક્ષિત) નથી

શીયા લોકો અહલે બૈતના બાર બુઝુર્ગોમાં ઇમામતનો સિલસિલો માને છે, હઝરત પીર મશાઇખ તેમની આ માન્યતાથી સહમત નહતા તેથી એક જગ્યા પર આ ઇમામોની ઇમામતને નકારતાં […]