November 24, 2023

દીબાચો

(હઝરત મૌલાના સૈયદ)મુહમ્મદ રાબિઅ હસની નદવી નાઝિમ નદ્વતુલ ઉલમા લખનૌ الحمد للہ رب العالمین، والصلاۃ والسلام علی سید المرسلین وخاتم النبیین سیدنا محمد بن عبد اللہ […]
January 30, 2024

પ્રસ્તાવના

પ્રસ્તાવના الحمد لله ربِّ العٰلمين والصلوة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه ومن تبعهم بإحسان الى يوم الدين – أما بعد આજથી લગભગ ત્રણ […]
January 30, 2024

અભિપ્રાય – (હઝરત મુફ્તી) મુહમ્મદ અમીન (સાહેબ) પાલનપુરી

અભિપ્રાય الحمد للہ و سلام علی عبادہ الذین اصطفی، اما بعد હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)એ મોમિન સમુદાયના સુધારા માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા […]
February 7, 2024

અભિપ્રાય – (મૌલાના) અબ્દુલ કૂદ્દૂસ (સાહેબ નદવી) ઉફિય અન્હુ પાલનપુરી

અભિપ્રાય અલ્લાહ તઆલાએ મનુષ્યોના માર્ગદર્શન કાજે અનુક્રમશઃ અંબિયાએ કિરામને મોકલ્યા જેમાં અંતે અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આવ્યા અને આપે ફરમાવ્યું أنا خاتم النبيين لا نبي […]
February 7, 2024

અભિપ્રાય – (મૌલાના) સનાઉલ્લાહ (સાહેબ) રસૂલપુરી

અભિપ્રાય الحمد للہ و کفی و سلام علی عبادہ الذین اصطفی اما بعد           સૃષ્ટિના સર્જનહારે હંમેશાં પોતાના બંદાઓ માટે શારીરિક અને આધ્યાત્મિક કેળવણીની વ્યવસ્થા […]
February 7, 2024

ગૂર્જરી ભાષાના એક અતિમૂલ્યવાન ગ્રંથ “સારાંશ દીવાને મશાઇખ”ના પ્રકાશન ટાણે અભિપ્રાય

ગુજરાત રાજ્ય ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિના આગમનનું પ્રવેશદ્વાર ગણાય છે. મુસ્લિમોના આગમન કરતાં સદીઓ પહેલાંથી અરબ પ્રદેશો સાથે ગુજરાતના મધુર સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો રહ્યા છે. અલ્હાબાદ […]
March 28, 2024

પ્રાર્થનાવચન | (હઝરત મૌલાના) મુહમ્મદ કમરુઝ્ઝમા (સાહેબ) ઇલાહાબાદી

حامداً و مصلیاً મૌલાના યાસીન સાહેબ કાકોશી (ઝીદ મજ્દુહૂ)એ મને “દીવાને મશાઇખ” પર કંઈક લખવાનું કહ્યું, તેથી મેં આ પુસ્તકનો અભ્યાસ કર્યો, આ ખૂબ જ ઉપયોગી […]
March 28, 2024

સંપાદકીય | મુહમ્મદ ઇમરાન નદવી

આમ તો પાલનપુર, કાઠિયાવાડ (ગુજરાત) અને મુંબઈમાં રહેતી મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં સૈયદ કબીરુદ્દીન હસન (૭૧૫-૮૯૫ હિજરી)ના હાથે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો, પરંતુ […]
March 28, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)ના લખાણોની અસર અને કોમના સુધારામાં તેમની ભૂમિકા

અંશતઃ હઝરત પીર મશાઇખ (રહ.) અને આપના લખાણો પ્રત્યે કોમની અકીદત અને પ્રતિબદ્ધતા અને અંશતઃ આપની આધ્યાત્મિકતાની અસરના કારણે આ દીવાને કોમના સુધારામાં આગવી ભૂમિકા ભજવી […]