(હઝરત મૌલાના સૈયદ)મુહમ્મદ રાબિઅ હસની નદવી નાઝિમ નદ્વતુલ ઉલમા લખનૌ الحمد للہ رب العالمین، والصلاۃ والسلام علی سید المرسلین وخاتم النبیین سیدنا محمد بن عبد اللہ […]
પ્રસ્તાવના الحمد لله ربِّ العٰلمين والصلوة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه ومن تبعهم بإحسان الى يوم الدين – أما بعد આજથી લગભગ ત્રણ […]
અભિપ્રાય الحمد للہ و سلام علی عبادہ الذین اصطفی، اما بعد હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)એ મોમિન સમુદાયના સુધારા માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા […]
અભિપ્રાય અલ્લાહ તઆલાએ મનુષ્યોના માર્ગદર્શન કાજે અનુક્રમશઃ અંબિયાએ કિરામને મોકલ્યા જેમાં અંતે અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આવ્યા અને આપે ફરમાવ્યું أنا خاتم النبيين لا نبي […]
અભિપ્રાય الحمد للہ و کفی و سلام علی عبادہ الذین اصطفی اما بعد સૃષ્ટિના સર્જનહારે હંમેશાં પોતાના બંદાઓ માટે શારીરિક અને આધ્યાત્મિક કેળવણીની વ્યવસ્થા […]
ગુજરાત રાજ્ય ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિના આગમનનું પ્રવેશદ્વાર ગણાય છે. મુસ્લિમોના આગમન કરતાં સદીઓ પહેલાંથી અરબ પ્રદેશો સાથે ગુજરાતના મધુર સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો રહ્યા છે. અલ્હાબાદ […]
حامداً و مصلیاً મૌલાના યાસીન સાહેબ કાકોશી (ઝીદ મજ્દુહૂ)એ મને “દીવાને મશાઇખ” પર કંઈક લખવાનું કહ્યું, તેથી મેં આ પુસ્તકનો અભ્યાસ કર્યો, આ ખૂબ જ ઉપયોગી […]
આમ તો પાલનપુર, કાઠિયાવાડ (ગુજરાત) અને મુંબઈમાં રહેતી મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં સૈયદ કબીરુદ્દીન હસન (૭૧૫-૮૯૫ હિજરી)ના હાથે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો, પરંતુ […]