હઝરત પીર મશાઇખે એક હદીષ બયાન કરી છે કે સાહબા અને અહલે બૈત (રિઝવાનુલ્લાહિ અલૈહિમ અજ્મઈન) સાથે પ્રેમ આખિરતમાં સલામતી અને ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવાનું દ્વાર […]
હઝરત પીર મશાઇખરહના અકીદા મુજબ ચારયારી વિના તો ઇબાદત પણ માન્ય નથી આપ લખે છે: “અલ્લાહના નબી (સ.અ.વ.)નું કથન કિતાબોમાં લખેલું છે કે અલ્લાહે ખુલફાએ રાશિદીનને […]
હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે ખુલફાએ રાશિદીનમાં મહિમાનો એ જ ક્રમ છે જે ઉમ્મતે મુસ્લિમાને ત્યાં સર્વમાન્ય છે આપ લખે છે: “નબી (સ.અ.વ.) પછી દુનિયામાં ચારયારો […]