અને ક્યારેક તેમના આક્ષેપો અને દુષ્પ્રચારના કારણે હઝરત પીર મશાઇખ (રહ.)ના મુરીદો પણ આપનાથી બદગુમાન થઈને આપ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહેવા લાગતા હતા, આપ શિકાયત ભર્યા […]
પહેલાં આવી ચૂક્યું છે કે હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દિવાનમાં સમાજ સુધારા માટે અને સમાજને સાચા માર્ગે લાવવા માટે ત્રણ જમાતોને સંબોધી છે. ઈમાનવાળા, સતપંથી […]
આ મુનાફિક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પેઢીનામામાં અવતાર માનતા હતા એ પણ સૂવર (વરાહ)ના રૂપમાં, તો હઝરત પીર મશાઇખ નૂરનામામાં એક જગ્યા પર આપ (સ.અ.વ.)નું પેઢીનામું બયાન […]
હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું સન્માન કરવાની અને ગુસ્તાખીથી બચવાની તાકીદ આપતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે કે “હે મુનાફિક! તારી જિંદગી પર ફિટકાર છે, તું એવા […]