April 6, 2024

હઝરત પીર મશાઇખરહના શિષ્યો તરફથી આવનારી મુશ્કેલીઓ

અને ક્યારેક તેમના આક્ષેપો અને દુષ્પ્રચારના કારણે હઝરત પીર મશાઇખ (રહ.)ના મુરીદો પણ આપનાથી બદગુમાન થઈને આપ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહેવા લાગતા હતા, આપ શિકાયત ભર્યા […]
April 29, 2024

દુશ્મનીનું કારણ એ જ કે હઝરત પીર મશાઇખ (રહ.) દુરસ્ત માર્ગ બતાવતા હતા

અને હઝરત પીર મશાઇખરહના વિરોધીઓને માત્ર એટલા માટે આપ સાથે દુશ્મની હતી કે આપ તેમને સીધો માર્ગ બતાવતા હતા, તેમના કુરિવાજોને ખતમ કરતા હતા  અને  તેમના […]
May 5, 2024

ફસાદગ્રસ્ત સમાજમાં કુરિવાજોની ચોક્કસ ઓળખ અને સુધારો

પહેલાં આવી ચૂક્યું છે કે હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દિવાનમાં સમાજ સુધારા માટે અને સમાજને સાચા માર્ગે લાવવા માટે ત્રણ જમાતોને સંબોધી છે. ઈમાનવાળા, સતપંથી […]
May 5, 2024

છ ધર્મોનું મિશ્રણ સતપંથ

આપે સતપંથીઓની આ પ્રમાણે આલોચના કરી છે કે તેમનો ધર્મ કોઈ અટલ બુનિયાદ પર કાયમ નથી બલ્કે છ ધર્મોમાંથી થોડું થોડું લઈને એક નવો ધર્મ પ્રચલિત […]
May 5, 2024

હવે તૌરાત અને ઇંજીલ પર અમલ માન્ય નથી

છ રુખવાળા લોકોએ જે ધર્મોમાંથી ચૂંટીને પોતાનો એક નવો ધર્મ બનાવ્યો હતો તે પૈકી ખ્રિસ્તી અને યહૂદી ધર્મ પણ હતા કે તૌરાત અને ઇંજીલમાંથી જે બયાન […]
May 5, 2024

રાજપીપળાના પર્વતના પૂજારી

તે મુનાફિક અને બદદાનત જમાત હિંદુઓની જેમ રાજપીપળામાં એક પહાડની પૂજા કરતી હતી અને તેમના કહેવા મુજબ ત્યાં વર્ષમાં કેવળ એક વખત ચૌદશની રાત્રે વરસાદ થાય […]
May 5, 2024

અસહાબે કહફની મૂર્તિઓ

કદાચ આ જ પર્વત પર તે લોકો મૂર્તિઓ બનાવીને રાખતા હતા અને કહેતા હતા કે આ અસહાબે કહફ (ગુફાવાળો)ની મૂર્તિઓ છે તો આપ તેમને આ કામથી […]
May 5, 2024

અવતારના પૂજારી

આ મુનાફિક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પેઢીનામામાં અવતાર માનતા હતા એ પણ સૂવર (વરાહ)ના રૂપમાં, તો હઝરત પીર મશાઇખ નૂરનામામાં એક જગ્યા પર આપ (સ.અ.વ.)નું પેઢીનામું બયાન […]
May 5, 2024

અપભાષી ચૂપ થઈ જા

હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું સન્માન કરવાની અને ગુસ્તાખીથી બચવાની તાકીદ આપતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે કે “હે મુનાફિક! તારી જિંદગી પર ફિટકાર છે, તું એવા […]