Language

May 8, 2024

નબીઓ પછી સર્વશ્રેષ્ઠ લોકો

જેમ કે આવી ચૂક્યું કે હઝરત પીર મશાઇખ (રહ.)એ શીયાઓની જે આલોચના કરી છે તે મોટે ભાગે સહાબા ખાસ કરીને ખુલફાએ રાશિદીન અને અહલે બૈત સાથે […]
May 8, 2024

સહાબા અને અહલે બૈત

હઝરત પીર મશાઇખે એક હદીષ બયાન કરી છે કે સાહબા અને અહલે બૈત (રિઝવાનુલ્લાહિ અલૈહિમ અજ્મઈન) સાથે પ્રેમ આખિરતમાં સલામતી અને ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવાનું દ્વાર […]
May 8, 2024

ચારયારી મારો અકીદો છે

હઝરત પીર મશાઇખ તમામ સહાબાએ કિરામમાં ખુલફાએ રાશિદીનને ઉચ્ચ સ્થાને માનતા હતા બલ્કે આપ (રહ.) આ બુઝુર્ગો સાથે પ્રેમને પોતાનો અકીદો બતાવે છે આપ લખે છે: […]
May 8, 2024

ચારયારી ઈમાનની નિશાની

બલ્કે હઝરત પીર મશાઇખ (રહ.) તો ચારયારીને ઈમાનની નિશાની અને કસોટી માનતા હતા આપ લખે છે: “જો કોઈ ચારયારી છે તો તેને મોમિન માનો અને બે […]
May 8, 2024

ચારયારી વિના ઇબાદત માન્ય નથી

હઝરત પીર મશાઇખરહના અકીદા મુજબ ચારયારી વિના તો ઇબાદત પણ માન્ય નથી આપ લખે છે: “અલ્લાહના નબી (સ.અ.વ.)નું કથન કિતાબોમાં લખેલું છે કે અલ્લાહે ખુલફાએ રાશિદીનને […]
May 8, 2024

ચાર ખુલફાનો મહિમાક્રમ

હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે ખુલફાએ રાશિદીનમાં મહિમાનો એ જ ક્રમ છે જે ઉમ્મતે મુસ્લિમાને ત્યાં સર્વમાન્ય છે આપ લખે છે: “નબી (સ.અ.વ.) પછી દુનિયામાં ચારયારો […]
May 8, 2024

જ્ઞાનનું નગર

હઝરત પીર મશાઇખ (રહ.) તેમનો મહિમા દર્શાવતી એક હદીષ વર્ણવે છે: “ખુલફાએ રાશિદીન (ર.અ.) વિશે નબીએ કરીમ જ (સ.અ.વ.)નું કથન છે કે હું જ્ઞાનનું નગર છું, […]
May 8, 2024

ખિલાફતક્રમ

અને મહિમાનો જે ક્રમ છે એ જ ખિલાફતનો ક્રમ છે અથવા આનું ઊલટું પણ કહી શકો કે જે ખિલાફતનો ક્રમ છે એ જ મહિમાનો ક્રમ પણ […]
May 8, 2024

ચાર ખલીફાઓનો દુશ્મન ફિટકારને પાત્ર છે

અને જે આ બુઝુર્ગો સાથે દુશ્મની રાખે તે હઝરત પીર મશાઇખના કહ્યા મુજબ એવો ફિટકારને પાત્ર છે કે જેના પર અલ્લાહની મખલૂક ધિક્કાર પાઠવે છે, મેઅરાજની […]