મોમિન કોમ જે ગુજરાતના પાલનપુર તથા કાઠિયાવાડના વિસ્તારોમાં વસે છે તે પાંચ સંપ્રદાયોમાં વહેંચાયેલી છે (૧)અહલે સુન્નત વલજમાત (૨)બરેલવી (૩)ઇસ્ના અશરી શીયા (૪)જાફરી શીયા (૫)આગાખાની. આમાં […]
મોમિન કોમના અમુક લોકોએ સૈયદ કબીરુદ્દીન હસનના પુત્ર સૈયદ ઇમામુદ્દીનના હાથ પર ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ આજે પણ તેમના અનુયાયી હોવાનો દાવો કરે છે અને […]
આમ તો ઇસ્લામ અંગીકાર કર્યા પછી મોમિન કોમ હંમેશાં મશાઇખ અને ધાર્મિક બુઝુર્ગો સાથે પ્રેમભાવ ધરાવતી રહી છે. ખાસ કરીને સૈયદ કબીરુદ્દીન અને તેમનાં સંતાનો સાથે […]
ખેર, આવા સંજોગોમાં, હઝરત પીર મશાઇખ (રહ.) એવા સમાજસુધારક બની સામે આવ્યા જેમણે મોમિન કોમની ઠીકઠાક નાડ પકડી અને દરેક એવા છિદ્રને બંધ કરવાનો પ્રયાસ કર્યો […]
સૈયદ શમ્સુલ હક હિંદુસ્તાનમાં ખ્યાતનામ હતા, લોકો આપને સૈયદ નામથી જાણતા હતા, ફારસીના કવિ હતા, તેમની ગઝલો ઘણી જગ્યાએ લખેલી મળે છે, વિદેશમાં પણ આપની નામના […]
સૈયદ કબીરુદ્દીન હસનનું વતન મુલતાન હતું. ત્યાં નજીકમાં ઊચ નામક જગ્યાએ આપ રહેતા હતા. જ્યારે આપ મુલતાન આવ્યા ત્યારે ઘણા પીરજાદા અગાઉથી ત્યાં રહેતા હતા. તેઓએ […]
સૈયદ રહમતુલ્લાહ મુલતાનથી સ્થળાંતર કરી લાહોર આવી ગયા હતા પછી તેમના બીજા ભાઈઓ પણ અહીં આવીને રહેવા લાગ્યા તે સમયે લાહોરમાં ત્રણસો ઘર હતાં. ત્યાંના લોકો […]