Language

April 1, 2024

સમાજની આધ્યાત્મિક (રૂહાની) અને નૈતિક બીમારીઓ

હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં કોમની સુધારણા માટે આને વિવિધ રીતે સમજાવ્યું છે, ક્યારેક સાચા દીનની દુરસ્ત તાલીમથી લોકોને વાકેફ કરે છે તો ક્યારેક એક શુભેચ્છક […]
April 1, 2024

સમાજસુધારાની રીત

હઝરત પીર મશાઇખ (રહ.) પ્રારંભમાં કોમની આ હાલત જોઈને અંદરોઅંદર બેચેન રહેતા હતા પરંતુ તે સમયે કોમના સુધારા માટે આપની પાસે કોઈ રસ્તો નહતો અને વીસ […]
April 1, 2024

બોધવચનો અને શિખામણ વડે સુધારણા

ત્યાર પછી હઝરત પીર મશાઇખ (રહ.) ઇલ્મ પ્રાપ્તિની જરૂરત અનુભવતાં અમદાવાદની દીની દર્સગાહોમાં ગયા અને ત્યાંના ઇલમી ઝરણોથી અસૂદા થઈ ત્યાં જ સારંગપુર ચરટોડા અમદાવાદમાં વસી […]
April 2, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)નો વાણીપ્રભાવ

અલ્લાહ તઆલાએ હઝરત પીર મશાઇખ (રહ.)ની વાણીમાં એવી તાસીર રાખી હતી કે કાફિર, શીયા, રાફઝી અને અધર્મી પણ આપની ખિદમતમાં આવીને કુફ્ર, શિર્ક અને બિદઅતના રોગથી […]
April 3, 2024

દીવાનનું લેખન

ઇલ્મ પ્રાપ્ત કર્યા પછી હઝરત પીર મશાઇખ (રહ.) સતત નસીહત અને શિખામણ વડે લોકોમાં સુધારણાનું કાર્ય કરતા રહ્યા, પરંતુ પછી આપે એ વાતની જરૂરત અનુભવી કે […]
April 3, 2024

દીવાને મશાઇખના લેખનની શરૂઆત

જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ચોત્રીસ વર્ષના હતા ત્યારે દીવાન લખવાનું શરૂ કર્યું પરંતુ આપને સખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેથી આપ આ કામ જારી ન […]
April 3, 2024

સખત અજમાયશનો સામનો

આપે જે મુશ્કેલીઓ તરફ ઇશારો કર્યો છે સ્વયં તેમની કલમે તેનો સંક્ષિપ્ત અહેવાલ વાંચો. “સાત શવ્વાલ ૧૦૯૫નો દિવસ હતો તે સમયે મારી ઉંમર પાંત્રીસ વર્ષ હતી […]
April 3, 2024

દખ્ખણની યાત્રા

“હું ઈર્ષાળુ લોકોની ઈર્ષાથી પરેશાન થઈને ઔરંગઝેબ બાદશાહને મળવા દખ્ખણ ગયો હતો અને ઈર્ષાળુ લોકો તરફથી મને ઘણી તકલીફો પહોંચી હતી તે કારણસર દિલ બહુ પરેશાન […]
April 3, 2024

શું ગુર્જરી ભાષામાં દીનની વાતો લખવી બિદઅત છે ?

હઝરત પીર મશાઇખ (રહ.) તો પોતાના કામમાં સંપૂર્ણપણે મશગૂલ થઈ ગયા પરંતુ બીજી બાજુ આપના વિરોધીઓ આપને સતાવતા રહ્યા, ક્યારેક આપ પર બિદઅતનો આક્ષેપ લગાવતા હતા […]