હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં કોમની સુધારણા માટે આને વિવિધ રીતે સમજાવ્યું છે, ક્યારેક સાચા દીનની દુરસ્ત તાલીમથી લોકોને વાકેફ કરે છે તો ક્યારેક એક શુભેચ્છક […]
ત્યાર પછી હઝરત પીર મશાઇખ (રહ.) ઇલ્મ પ્રાપ્તિની જરૂરત અનુભવતાં અમદાવાદની દીની દર્સગાહોમાં ગયા અને ત્યાંના ઇલમી ઝરણોથી અસૂદા થઈ ત્યાં જ સારંગપુર ચરટોડા અમદાવાદમાં વસી […]
અલ્લાહ તઆલાએ હઝરત પીર મશાઇખ (રહ.)ની વાણીમાં એવી તાસીર રાખી હતી કે કાફિર, શીયા, રાફઝી અને અધર્મી પણ આપની ખિદમતમાં આવીને કુફ્ર, શિર્ક અને બિદઅતના રોગથી […]
“હું ઈર્ષાળુ લોકોની ઈર્ષાથી પરેશાન થઈને ઔરંગઝેબ બાદશાહને મળવા દખ્ખણ ગયો હતો અને ઈર્ષાળુ લોકો તરફથી મને ઘણી તકલીફો પહોંચી હતી તે કારણસર દિલ બહુ પરેશાન […]
હઝરત પીર મશાઇખ (રહ.) તો પોતાના કામમાં સંપૂર્ણપણે મશગૂલ થઈ ગયા પરંતુ બીજી બાજુ આપના વિરોધીઓ આપને સતાવતા રહ્યા, ક્યારેક આપ પર બિદઅતનો આક્ષેપ લગાવતા હતા […]