Language

May 7, 2024

રઝાઅતી (દૂધના) રિશ્તાનો પણ ખ્યાલ નથી

તેમને ત્યાં રઝાઅત (દૂધ)ના રિશ્તાનું પણ મહત્ત્વ નહોતું બલ્કે તે રઝાઈ (દૂધના) રિશ્તેદારોને ત્યાં પણ નિકાહ કરી લેતા હતા આપ તેમની નિંદા કરતાં હઝરત પીર મશાઇખ […]
May 7, 2024

જાતજાતના ઢોંગ

અને પછી ભોળી પ્રજાને ગુમરાહ કરવા માટે જાતજાતના ઢોંગ કરતા હતા અને મેલી વિદ્યાની સહાય લેતા હતા જેથી લોકો તેમના ભક્ત બની જાય હઝરત પીર મશાઇખરહ […]
May 7, 2024

તમે તો મુરતદ (દીનથી ફરેલા) છો

જે જમાતની માન્યતાઓ અને કાર્યો આટલી હદે ગેરઇસ્લામી હોય તેના કુફ્રમાં કોઈ શંકા હોઈ શકે છે અને તેમની જબાને ઈમાન અને ઇસ્લામનો દાવો પણ હતો અને […]
May 7, 2024

કૂતરા કરતાં વધુ ખરાબ અને ઝેરીલો સાપ

ત્યાર પછી હઝરત પીર મશાઇખ ગુસ્સાની સ્થિતિમાં તેમણે ફિટકારતાં લખે છે: “એ મુનાફિક! વિચાર તો ખરો, તું આ કેવું વ્યર્થ વિચારી રહ્યો છે? અને સંપૂર્ણ જગત […]
May 7, 2024

સંપૂર્ણ મુસલમાન થઈ જા

દીવાનના ગઝ્વાત નામક ભાગમાં ગઝ્વએ બદરની ઘટનાઓ લખ્યા પછી તેમને મરણ તેમજ મરણોત્તરની પરિસ્થિતિથી ડરાવતાં ને ઇસ્લામનું આમંત્રણ આપતાં હઝરત પીર મશાઇખરહ લખે છે: “એ ગાફેલ! […]
May 7, 2024

સફળતાના રસ્તાનો પંથી બની જા

હઝરત પીર મશાઇખ તેમને સફળતાનો માર્ગ અપનાવવા, હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું દામન પકડી લેવા અને ભાગ્ય પર ઈમાન લાવવા બલ્કે આધ્યાત્મિક (રૂહાની) તબીબોથી લાભવંત થવાનું પ્રોત્સાહન આપતાં […]
May 7, 2024

કોણ મોમિન? કોણ મુનાફિક?

દીવાનના પ્રકરણ “મોજિઝાત”માં એક જગ્યા પર આપે મોમિન અને મુનાફિક બંનેને જુદા પાડતી વિશેષ લાક્ષણિકતાઓ વર્ણવી છે જેને હઝરત પીર મશાઇખ દ્વારા વર્ણવેલ મુનાફિકોની કહેણી-કરણીનો સાર […]
May 7, 2024

રાફઝી અને શીયા

ત્રીજી જમાત જેને હઝરત પીર મશાઇખ (રહ.)એ સંબોધી છે તે રાફઝી છે તેમને અહલે સુન્નત વલજમાત સાથે મતભેદ છે તે બે પ્રકારના છે (૧) તેમની માન્યતાઓ […]
May 7, 2024

શીયા ગુમરાહ છે

હઝરત પીર મશાઇખ (રહ.)એ ગઝ્વએ ખૈબરના વર્ણન દરમિયાન હઝરત અલી (ર.અ.)ના વિશે ઉલ્લેખ કરતાં શીયા લોકો પર ગુમરાહીનો હુકમ લગાવ્યો છે આપ લખે છે: “મુર્તઝા અલી […]