નિકાહે મુત્આ (કામચલાઉ અલ્પકાલીન નિકાહ)ની મનાઈ છે
April 1, 2024અગિયારમી સદી હિજરીમાં મોમિન કોમની ધાર્મિક દુર્દશા
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.)ની દૃષ્ટિએ નિકાહે મુઅક્કત પણ અવૈધ છે, આપ લખે છે: “નિકાહે મુઅક્કત જેમાં પુરુષ બે ગવાહો સમક્ષ વિશેષ માલના બદલામાં ચોક્કસ મુદ્દત સુધી કોઈ સ્ત્રી સાથે નિકાહ કરે છે, એ પણ અવૈધ છે જેમ કે હાશિયએ ચલપીમાં લખેલું છે.”
(ઇબાદત દોમ,બયાન:૨૨૮૪,શેર:૭-૧૧)

