figleaf

March 28, 2024

સૈયદ સદરુદ્દીન

સૈયદ સદરુદ્દીનને બે પુત્રો હતા (૧) સૈયદ ફાઝિલ (૨) સૈયદ મુરાદ અને પાંચ પુત્રીઓ હતી. (મકતૂલનામા દોમ, બયાન:૨૭૪-૨૭૫)  
March 28, 2024

સૈયદ ફાઝિલ

સૈયદ ફાઝિલને ચાર પુત્રો હતા. (૧) સૈયદ ઝૈનુદ્દીન:- આપનું અવસાન વડનગરમાં થયું અને ત્યાં જ આપને દફનાવવામાં આવ્યા જ્યાં શાહ ઇસ્લામ દૌલા નામક ફકીરનાં રહેઠાણ અને […]
March 28, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)

હઝરત પીર મશાઇખ (રહ.)નું જીવનચરિત્ર આપના સમકાલીન લેખકોનાં જીવનચરિત્ર વિષયક પુસ્તકોમાં મળતું નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે આપે શિક્ષણ-ક્ષેત્રથી દૂર રહી એક એવી કોમ પર […]
March 28, 2024

સ્વયં પોતાનું જીવનવૃત્તાંત લખવાનું કારણ

હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં સંક્ષિપ્તપણે કોઈ કોઈ જગ્યાએ પોતાનું જીવનચરિત્ર લખ્યું છે તેનું કારણ વર્ણવતાં વિનયપૂર્વક લખે છે જે આપણા નિષ્ઠાવાન બુઝુર્ગોની પદ્ધતિ રહી છે. […]
March 28, 2024

મુબારક જન્મ

હઝરત પીર મશાઇખ (રહ.) ૧૪ રબીઉલ આખર હિજરી ૧૦૬૦ના રોજ જંત્રાળ ગામમાં પેદા થયા, આપનું મૂળ વતન તો કડી છે પરંતુ એવું બની શકે કે આ […]
March 28, 2024

આદરણીય પિતાનું અવસાન

જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.)  નવ વર્ષના થયા ત્યારે સાત મુહર્રમ ગુરુવાર હિજરી ૧૦૬૯ના રોજ આદરણીય પિતા ખેરાળુમાં સ્વર્ગે સિધાવ્યા. મકતૂલનામા દોમ, બયાન:-૨૭૬) ( હઝરત પીર […]
March 28, 2024

સ્વપ્ન દ્વારા ખુશખબરો

આદરણીય પિતાના અવસાન પછી હઝરત પીર મશાઇખ (રહ.)ની તાલીમ અને કેળવણીની યોગ્ય વ્યવસ્થા ન થઈ શકી, જેથી આપ સામાન્ય પરંતુ શરીફાના (સંસ્કારપૂર્વક) જીવન પસાર કરી રહ્યા […]
March 28, 2024

કોમની સુધારણાનો એક ખોટો પ્રયત્ન

લગભગ તે સમયની વાત છે જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ધાર્મિક શિક્ષણ પ્રાપ્તિમાં લાગ્યા નહતા અને શિક્ષણક્ષેત્રે પરિપક્વ થયા નહતા, આપ  કોમની દુર્દશાને જોઈ વ્યથા અનુભવતા […]
March 29, 2024

જ્ઞાન (ઇલ્મ) પ્રાપ્તિ

આ પ્રમાણે હઝરત પીર મશાઇખ (રહ.)ના વીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એક બાજુ અજ્ઞાનતા અને કુરિવાજોથી ગ્રસ્ત મોમિન કોમ આપના વાલિદના માધ્યમથી આપને દિલથી માનતી હતી […]