સૈયદ ફાઝિલને ચાર પુત્રો હતા. (૧) સૈયદ ઝૈનુદ્દીન:- આપનું અવસાન વડનગરમાં થયું અને ત્યાં જ આપને દફનાવવામાં આવ્યા જ્યાં શાહ ઇસ્લામ દૌલા નામક ફકીરનાં રહેઠાણ અને […]
હઝરત પીર મશાઇખ (રહ.)નું જીવનચરિત્ર આપના સમકાલીન લેખકોનાં જીવનચરિત્ર વિષયક પુસ્તકોમાં મળતું નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે આપે શિક્ષણ-ક્ષેત્રથી દૂર રહી એક એવી કોમ પર […]
હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં સંક્ષિપ્તપણે કોઈ કોઈ જગ્યાએ પોતાનું જીવનચરિત્ર લખ્યું છે તેનું કારણ વર્ણવતાં વિનયપૂર્વક લખે છે જે આપણા નિષ્ઠાવાન બુઝુર્ગોની પદ્ધતિ રહી છે. […]
આદરણીય પિતાના અવસાન પછી હઝરત પીર મશાઇખ (રહ.)ની તાલીમ અને કેળવણીની યોગ્ય વ્યવસ્થા ન થઈ શકી, જેથી આપ સામાન્ય પરંતુ શરીફાના (સંસ્કારપૂર્વક) જીવન પસાર કરી રહ્યા […]
લગભગ તે સમયની વાત છે જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ધાર્મિક શિક્ષણ પ્રાપ્તિમાં લાગ્યા નહતા અને શિક્ષણક્ષેત્રે પરિપક્વ થયા નહતા, આપ કોમની દુર્દશાને જોઈ વ્યથા અનુભવતા […]
આ પ્રમાણે હઝરત પીર મશાઇખ (રહ.)ના વીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એક બાજુ અજ્ઞાનતા અને કુરિવાજોથી ગ્રસ્ત મોમિન કોમ આપના વાલિદના માધ્યમથી આપને દિલથી માનતી હતી […]