figleaf

April 1, 2024

નિકાહે મુત્આ (કામચલાઉ અલ્પકાલીન નિકાહ)ની મનાઈ છે

હઝરત પીર મશાઇખ (રહ.) તે જ નિકાહને દુરસ્ત માને છે જેમાં પતિ-પત્ની વચ્ચે ઈજાબોકબૂલ (પ્રસ્તાવ અને સ્વીકારનો મૌખિક કરાર) થયું હોય અને જે બે ગવાહો સમક્ષ […]
April 1, 2024

નિકાહે મુઅક્કત (ચોક્કસ સમયગાળા માટેના નિકાહ) અવૈધ છે

હઝરત પીર મશાઇખ (રહ.)ની દૃષ્ટિએ  નિકાહે મુઅક્કત પણ અવૈધ છે, આપ લખે છે: “નિકાહે મુઅક્કત જેમાં પુરુષ બે ગવાહો સમક્ષ વિશેષ માલના બદલામાં ચોક્કસ મુદ્દત સુધી […]
April 1, 2024

અગિયારમી સદી હિજરીમાં મોમિન કોમની ધાર્મિક દુર્દશા

મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં હઝરત સૈયદ કબીરુદ્દીનના હાથ પર ઇસ્લામ અંગીકાર કર્યો હતો, આ મોમિન કોમમાં ઇસ્લામના પ્રચારનો આરંભ હતો, પછી હઝરત સૈયદ કબીરુદ્દીનના […]
April 1, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)ના સંબોધ્ય (મુખાતબ)

હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાની કિતાબોમાં વિશેષ રીતે દીવાનમાં જે લોકોને સંબોધ્યા છે તેમના ત્રણ વર્ગ છે. ઈમાનવાળા:- જે હઝરત પીર મશાઇખ (રહ.) અને આપના પૂર્વજો […]
April 1, 2024

ઇહ્યાઉલ ઉલૂમ જેવો દીવાન નસીબ થાય

“હે સર્જનહાર! હું જે દીવાન લખવા ઇચ્છું છું પોતાની કૃપાથી તેમાં ખૂબી પેદા કરી દો અને મારી આશા પૂરી ફરમાવો અને સમાપ્તિની પ્રસન્નતા નસીબ ફરમાવો અને […]
April 1, 2024

મુનાફિક (પાખંડી) કોણ ?

એક જમાત જેને આપે ઠેરઠેર સાચા ઈમાન તથા ઇસ્લામી કાર્યો અપનાવવાનું અને દુષ્કર્મ તેમજ બિદઅત અને ગેરઇસ્લામી કાર્યોથી દૂર રહેવાનુ આમંત્રણ આપ્યું છે તે મુનાફિકોની જમાત […]
April 1, 2024

સમાજની આધ્યાત્મિક (રૂહાની) અને નૈતિક બીમારીઓ

હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં કોમની સુધારણા માટે આને વિવિધ રીતે સમજાવ્યું છે, ક્યારેક સાચા દીનની દુરસ્ત તાલીમથી લોકોને વાકેફ કરે છે તો ક્યારેક એક શુભેચ્છક […]
April 1, 2024

સમાજસુધારાની રીત

હઝરત પીર મશાઇખ (રહ.) પ્રારંભમાં કોમની આ હાલત જોઈને અંદરોઅંદર બેચેન રહેતા હતા પરંતુ તે સમયે કોમના સુધારા માટે આપની પાસે કોઈ રસ્તો નહતો અને વીસ […]
April 1, 2024

બોધવચનો અને શિખામણ વડે સુધારણા

ત્યાર પછી હઝરત પીર મશાઇખ (રહ.) ઇલ્મ પ્રાપ્તિની જરૂરત અનુભવતાં અમદાવાદની દીની દર્સગાહોમાં ગયા અને ત્યાંના ઇલમી ઝરણોથી અસૂદા થઈ ત્યાં જ સારંગપુર ચરટોડા અમદાવાદમાં વસી […]