આ લોકો જ્યોતિષવિદ્યામાં રુચિ ધરાવતા હતા તેમનામાં ઘણા લોકો એવા હતા જે આ વિદ્યા વિશે જાણકારીનો દાવો કરતા હતા અને ખાસ કરીને તારાઓના પરિભ્રમણ વડે વરસાદ […]
અકીદાની ખરાબી સિવાય તે લોકો ન કેવળ બેઅમલી (બેકારી) ને બદઅમલી દુષ્કર્મોના ટેવાયેલા હતા બલ્કે તે નિર્લજ્જ કામ પણ કરતા હતા જેના વિચારથી પણ ઘૃણા અનુભવાવી […]