હઝરત પીર મશાઇખ (રહ.)નું મૂળવતન તો કડી હતું પરંતુ કામકાજ માટે (શાયદ જિવનનિર્વાહની શોધમાં) અમદાવાદના સારંગપુર અને ચારટોડા વિસ્તારના રહેવાસી બની ગયા હતા. (નૂર નામા, બયાન:-૩૦ […]
હઝરત પીર મશાઇખે એ ઉલ્લેખ તો નથી કર્યો કે આપે અમદાવાદમાં રહીને સૂફીવાદનો પંથ અપનાવ્યો હતો પરંતુ તે સમયે અમદાવાદ મશાઇખ અને વિદ્વાનોનું કેન્દ્ર હતું અને […]
હઝરત પીર મશાઇખ (રહ.)એ એક ઈશ્વરભક્ત શેખજાદાથી ખિલાફત પ્રાપ્ત કરી અને એમણે શેખ તાજુસ્સાલેહથી, એમણે શેખ તાજુદ્દીન ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ શેખ ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ […]
હઝરત પીર મશાઇખ (રહ.) ફિકહી મસાઇલ (ધારાશાસ્ત્રમાં) ચારેય ઇમામોને સાચા માને છે અને તેમના બતાવેલ મસાઇલ પર જ ભરોસો કરે છે, એક અવસરે સમકાલીન મુનાફિકો (પાખંડીઓ)ને […]