figleaf

March 29, 2024

રહેઠાણ

હઝરત પીર મશાઇખ (રહ.)નું મૂળવતન તો કડી હતું પરંતુ કામકાજ માટે (શાયદ જિવનનિર્વાહની શોધમાં) અમદાવાદના સારંગપુર અને ચારટોડા વિસ્તારના રહેવાસી બની ગયા હતા. (નૂર નામા, બયાન:-૩૦ […]
March 29, 2024

સૂફીવાદ ક્ષેત્રે ખિલાફત પ્રાપ્તિ

હઝરત પીર મશાઇખે એ ઉલ્લેખ તો નથી કર્યો કે આપે અમદાવાદમાં રહીને સૂફીવાદનો પંથ અપનાવ્યો હતો પરંતુ તે સમયે અમદાવાદ મશાઇખ અને વિદ્વાનોનું કેન્દ્ર હતું અને […]
March 29, 2024

પીર મશાઇખ (રહ.)ની ખિલાફતનો સિલસિલો

હઝરત પીર મશાઇખ (રહ.)એ એક ઈશ્વરભક્ત શેખજાદાથી ખિલાફત પ્રાપ્ત કરી અને એમણે શેખ તાજુસ્સાલેહથી, એમણે શેખ તાજુદ્દીન ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ શેખ ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ […]
March 29, 2024

હઝરત પીર મશાઇખનો મજહબ તથા મસ્લક (પંથ)

હઝરત પીર મશાઇખ (રહ.)નો સંપૂર્ણ દીવાન એ વાતની સ્પષ્ટ દલીલ છે કે આપ અહલે સુન્નત વલજમાતના અનુયાયી હતા અને હનફી મસ્લક સાથે જોડાયેલા હતા કેમ કે […]
March 29, 2024

ચારેય ઇમામ સાચા મુજતહિદ છે

હઝરત પીર મશાઇખ (રહ.) ફિકહી મસાઇલ (ધારાશાસ્ત્રમાં) ચારેય ઇમામોને સાચા માને છે અને તેમના બતાવેલ મસાઇલ પર જ ભરોસો કરે છે, એક અવસરે સમકાલીન મુનાફિકો (પાખંડીઓ)ને […]
March 29, 2024

મારો મસ્લક (પંથ) હનફી છે

        આપે પોતાને હનફી મસ્લકના તાબેદાર જાહેર કર્યા છે જેમ કે લખે છે:          “ઇમામ આજમનો મજહબ મારો મસ્લક છે તેમની વાલિદાનું નામ બીબી હનીફા છે […]
March 29, 2024

મોજા પર મસહ

અહલે સુન્નત વલજમાતને ત્યાં સર્વમાન્ય મસલો છે કે મોજા પર મસહ કરવો જાઇજ (વૈધ) છે બલ્કે તવાતુરથી સાબિત છે અને અહલે સુન્નત વલજમાતની નિશાનીઓ પૈકી એક […]
March 29, 2024

નમાઝની રીત

હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે નમાઝની રીત અહનાફની જેમ છે આપ લખે છે: “નમાઝની રીત સાંભળીને યાદ કરી લો અને તેના મુજબ નમાઝ અદા કરો, સૌપ્રથમ […]
April 1, 2024

હઝરત અલી સાથે પ્રેમનો દાવો ને રોઝા અને તરાવીહ વગેરે ઇબાદત

જે હઝરત અલી સાથે પ્રેમનો દાવો કરતા હતા પરંતુ તેમનાં કરતૂત હઝરત અલીના દુશ્મનો જેવાં હતાં હઝરત પીર મશાઇખ (રહ.) તે લોકોના ભીતર શરમ-ભાવ પેદા કરતાં […]