આદરણીય પિતાના અવસાન પછી હઝરત પીર મશાઇખ (રહ.)ની તાલીમ અને કેળવણીની યોગ્ય વ્યવસ્થા ન થઈ શકી, જેથી આપ સામાન્ય પરંતુ શરીફાના (સંસ્કારપૂર્વક) જીવન પસાર કરી રહ્યા […]
લગભગ તે સમયની વાત છે જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ધાર્મિક શિક્ષણ પ્રાપ્તિમાં લાગ્યા નહતા અને શિક્ષણક્ષેત્રે પરિપક્વ થયા નહતા, આપ કોમની દુર્દશાને જોઈ વ્યથા અનુભવતા […]
આ પ્રમાણે હઝરત પીર મશાઇખ (રહ.)ના વીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એક બાજુ અજ્ઞાનતા અને કુરિવાજોથી ગ્રસ્ત મોમિન કોમ આપના વાલિદના માધ્યમથી આપને દિલથી માનતી હતી […]
હઝરત પીર મશાઇખ (રહ.)નું મૂળવતન તો કડી હતું પરંતુ કામકાજ માટે (શાયદ જિવનનિર્વાહની શોધમાં) અમદાવાદના સારંગપુર અને ચારટોડા વિસ્તારના રહેવાસી બની ગયા હતા. (નૂર નામા, બયાન:-૩૦ […]
હઝરત પીર મશાઇખે એ ઉલ્લેખ તો નથી કર્યો કે આપે અમદાવાદમાં રહીને સૂફીવાદનો પંથ અપનાવ્યો હતો પરંતુ તે સમયે અમદાવાદ મશાઇખ અને વિદ્વાનોનું કેન્દ્ર હતું અને […]
હઝરત પીર મશાઇખ (રહ.)એ એક ઈશ્વરભક્ત શેખજાદાથી ખિલાફત પ્રાપ્ત કરી અને એમણે શેખ તાજુસ્સાલેહથી, એમણે શેખ તાજુદ્દીન ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ શેખ ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ […]
હઝરત પીર મશાઇખ (રહ.) ફિકહી મસાઇલ (ધારાશાસ્ત્રમાં) ચારેય ઇમામોને સાચા માને છે અને તેમના બતાવેલ મસાઇલ પર જ ભરોસો કરે છે, એક અવસરે સમકાલીન મુનાફિકો (પાખંડીઓ)ને […]