March 28, 2024

સ્વપ્ન દ્વારા ખુશખબરો

આદરણીય પિતાના અવસાન પછી હઝરત પીર મશાઇખ (રહ.)ની તાલીમ અને કેળવણીની યોગ્ય વ્યવસ્થા ન થઈ શકી, જેથી આપ સામાન્ય પરંતુ શરીફાના (સંસ્કારપૂર્વક) જીવન પસાર કરી રહ્યા […]
March 28, 2024

કોમની સુધારણાનો એક ખોટો પ્રયત્ન

લગભગ તે સમયની વાત છે જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ધાર્મિક શિક્ષણ પ્રાપ્તિમાં લાગ્યા નહતા અને શિક્ષણક્ષેત્રે પરિપક્વ થયા નહતા, આપ  કોમની દુર્દશાને જોઈ વ્યથા અનુભવતા […]
March 29, 2024

જ્ઞાન (ઇલ્મ) પ્રાપ્તિ

આ પ્રમાણે હઝરત પીર મશાઇખ (રહ.)ના વીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એક બાજુ અજ્ઞાનતા અને કુરિવાજોથી ગ્રસ્ત મોમિન કોમ આપના વાલિદના માધ્યમથી આપને દિલથી માનતી હતી […]
March 29, 2024

રહેઠાણ

હઝરત પીર મશાઇખ (રહ.)નું મૂળવતન તો કડી હતું પરંતુ કામકાજ માટે (શાયદ જિવનનિર્વાહની શોધમાં) અમદાવાદના સારંગપુર અને ચારટોડા વિસ્તારના રહેવાસી બની ગયા હતા. (નૂર નામા, બયાન:-૩૦ […]
March 29, 2024

સૂફીવાદ ક્ષેત્રે ખિલાફત પ્રાપ્તિ

હઝરત પીર મશાઇખે એ ઉલ્લેખ તો નથી કર્યો કે આપે અમદાવાદમાં રહીને સૂફીવાદનો પંથ અપનાવ્યો હતો પરંતુ તે સમયે અમદાવાદ મશાઇખ અને વિદ્વાનોનું કેન્દ્ર હતું અને […]
March 29, 2024

પીર મશાઇખ (રહ.)ની ખિલાફતનો સિલસિલો

હઝરત પીર મશાઇખ (રહ.)એ એક ઈશ્વરભક્ત શેખજાદાથી ખિલાફત પ્રાપ્ત કરી અને એમણે શેખ તાજુસ્સાલેહથી, એમણે શેખ તાજુદ્દીન ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ શેખ ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ […]
March 29, 2024

હઝરત પીર મશાઇખનો મજહબ તથા મસ્લક (પંથ)

હઝરત પીર મશાઇખ (રહ.)નો સંપૂર્ણ દીવાન એ વાતની સ્પષ્ટ દલીલ છે કે આપ અહલે સુન્નત વલજમાતના અનુયાયી હતા અને હનફી મસ્લક સાથે જોડાયેલા હતા કેમ કે […]
March 29, 2024

ચારેય ઇમામ સાચા મુજતહિદ છે

હઝરત પીર મશાઇખ (રહ.) ફિકહી મસાઇલ (ધારાશાસ્ત્રમાં) ચારેય ઇમામોને સાચા માને છે અને તેમના બતાવેલ મસાઇલ પર જ ભરોસો કરે છે, એક અવસરે સમકાલીન મુનાફિકો (પાખંડીઓ)ને […]
March 29, 2024

મારો મસ્લક (પંથ) હનફી છે

        આપે પોતાને હનફી મસ્લકના તાબેદાર જાહેર કર્યા છે જેમ કે લખે છે:          “ઇમામ આજમનો મજહબ મારો મસ્લક છે તેમની વાલિદાનું નામ બીબી હનીફા છે […]